Posts

Showing posts from October, 2020

શિહોરના રાજપરા ગામેં મકાનની અગાસી પર રહેલ કડબ ના જથ્થામાં અચાનક આગ.

Image
*શિહોરના રાજપરા ગામેં મકાનની અગાચી પર રહેલ કડબ ના જથ્થામાં અચાનક આગ* સિહોર ના રાજપરા ગામે તીખાભાઉ પાચાભાઈ ડાંગર ના મકાન ની અગાશી મા કડબ ના જથ્થા મા અચાનક કોઈ કારણો સર આગ લાગતા સિહોર ના ફાયર વિભાગમાં કોલ કરેલ બાદ સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ સ્ટાફ અને ટાંકા વિભાગ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી આશરે છ હજાર લિટર પાણી નો છટકાવ કરી આંગ પર કાબુ મેળવેલ આ આંગ મા અંદાજીત 50.000 જેટલુ નુકશાન થયેલ અહેવાલ= મૂળશંકર જાળેલા  તસવીર = ધર્મેન્દ્ર ચાવડા

ssnews 30/10/20

Image

89 વર્ષ ના કાકુ ભાઈ પારેખ ની કહાની.

Image
89 વર્ષના કાકુભાઈ પારેખ ટેલિફોન એક્સચેન્જના નિવૃત અધિકારી છે. આ ઉંમરે પણ આ માણસ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી બીજાને મદદ કરવાના પરમાર્થ કાર્યમાં રાત-દિવસ જોયા વગર કામ કરે છે. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જાગીને પોતાના ઘરથી 4 કિમી ચાલીને રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર મેયર બંગલાની સામે ઉકાળા કેન્દ્ર પર પહોંચી જાય. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોને વિનામૂલ્યે ઉકળાનું વિતરણ કરે. રાજકોટના કાંતિભાઈ વૈદ્ય ઉકાળાની બધી દેશી દવાઓના જાણકાર એટલે એમની સાથે મળીને વિનામૂલ્યે ઉકાળા કેન્દ્ર ચાલુ કરેલું જે કાંતિભાઈના અવસાન બાદ આજે પણ ચાલુ રાખ્યું છે. લગભગ 20 વર્ષથી નિયમિત રીતે આ સેવા યજ્ઞ ચાલે છે. ઉકાળા કેન્દ્ર પરથી સેવા પૂરી કરીને પાછા 4 કિમી ચાલી પોતાના ઘરે જાય. બપોરે અને રાતે સિવિલ હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી  જાય. દર્દીઓને જમાડવા, દર્દીઓના સગા માટે જમવાની વ્યવસ્થા કરવી, અજાણ્યા લોકોને દવા લાવી આપવી, જરૂરિયાતમંદ દર્દી માટે ફળોની વ્યવસ્થા કરવી આ બધું કામ કરીને બપોરે ત્રણ કલાક અને રાતે બે થી ત્રણ કલાક દર્દી નારાયણની સેવા કરે. આ સેવા છેલ્લા 30 કરતા પણ વધુ વર્ષોથી કરે છે. સાંજે 4.30 વાગ્યે ...

ગીર ગઢડા ના હમીર સિંહ નો જન્મ દિવસ ..

Image
ગીરગઢડાના ધોકડવા ગામના સામાજીક કાર્યકર હમિરસિંહનો જન્મદિવસ ગીર ગઢડા , તા . ૨૦ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સોશ્યિલ વર્કર હમીરસિંહ દરબાર નો આજે જન્મદિવસ છે . આજે તેવો પોતાનાં સફળ જીવનના ૨૭ વર્ષ પુરા કરીને ૨૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરશે . તે નિમિત્તે . પિતાશ્રી કાળુભા દરબાર , માતુશ્રી દેલુબા  હમીરસિંહ દરબાર અને તેમનાં પરિવાર નાં વડીલો , પરિવારજનો , મિત્રો સહિત પોતાના હિતેચ્છુક લોકો સાથે ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. હમીરસિંહ દરબાર ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવા  ફોન કરો :૮૦૦૦૧૮૧૨૫૫ .

*નોરતાના પ્રથમ દિવસે જગદંબારૂપી દિકરીઓને બચાવવાની દિશામાં આરોગ્ય તંત્રની સરાહનીય કામગીરી* 17/10/20

Image
*નોરતાના પ્રથમ દિવસે જગદંબારૂપી દિકરીઓને બચાવવાની દિશામાં આરોગ્ય તંત્રની સરાહનીય કામગીરી* *સિહોરમાં ડો.ભરતભાઈ પુરોહિતની હોસ્પિટલ ખાતેથી ગેરકાયદેસર વાઇફાઇ સોનોગ્રાફી મશીન પકડી પાડતું જિલ્લા આરોગ્ય તંત્ર* ભાવનગર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તથા સમગ્ર આરોગ્ય વિભાગ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભૃણ હત્યાના કાવત્રાને અટકાવવાની ખાસ ઝુંબેશ, કાયદાકીય ઝુંબેશ અને લોક જાગૃતિના ભાગરૂપે સિહોર ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટીના આદેશ અન્વયે આયુર્વેદિક ડિગ્રી ધરાવતા વૈદ્ય ભરતભાઈ પુરોહિતના દવાખાનાની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.જેમાં ગેરકાયદેસર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા ડો.ભરતભાઈ પુરોહિત સ્થળ પર જ રંગેહાથ ઝડપાઇ જતા સ્થળ પર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીન અને ઇમેજ જોવા માટેનું ટેબલેટ, મોબાઈલ ચાર્જર વગેરે સાધનો પંચોની હાજરીમાં જપ્ત કરવામા આવ્યા હતા.જે અન્વયે હાલ આગળની...

બાવલિયારી માં ભારતી બેન શિયાળ ને અભિનંદન પાઠવ્યા

Image
આજ રોજ 11/10/20 ના બાવળીયાળી મુકામે આવેલ શ્રીનગાલાખાના ઠાકર દ્વારા મુકામે મહંત શ્રી રામબાપુ ગુરુ શ્રીઈસુબાપુ તેમજ પૂ.સંતો-મહંતો ના આશીર્વાદ લેતા 15-ભાવનગર, બોટાદ જિલ્લા ના લોક પ્રિય સાંસદ તેમજ રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ તેમજ જિલ્લા ભાજપા અગ્રણીશ્રી ડૉ.ધીરુભાઈ શિયાળ સહીત ભાજપા ના આગેવાનો દેહુર ભગત, લક્ષમણભાઈ રાઠોડ, ડાંગર સાહેબ, જેસીંગભાઇ મેર, અશોકભાઈ કરમટીયા, દેવાભાઈ સાટીયા, સહીત માલધારી સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.       રિપોર્ટર:-એ કે સોલંકી

ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સામખ્ય દ્વારા ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય સ્તરે આર્થિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Image
ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સામખ્ય દ્વારા ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય સ્તરે આર્થિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કુલ પાંચ ગામોની 250 બહેનોને આર્થિક બાબતે કેવી રીતે કામ કરીને પોતાના પગભર કેવી રીતે બની શકાય તે બાબતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ગીર ગઢડા તાલુકાના સી.આર.પી મકવાણા મંગળાબેને ગીર ગઢડા તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં જઈ ને કાપડ ઉદ્યોગ ભરતગુંથણ સિલાઈ કામ વણાટકામ અથાણા બનાવવા જેવા અનેક કામ વિશે તેમજ તેમના માર્કેટિંગ વિશે ચર્ચા વિચારણા કરી હતી અને કોરોના મહામારી ના કપરા સમયમાં આર્થિક રીતે મૂંઝાયેલા બહેનોને હિંમત આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કર્યો હતો જે બદલ બહેનોએ સી.આર.પી બહેન નો તેમજ મહિલા સામખ્ય નો આભાર માન્યો હતો રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સંયુક્ત ઉપક્રમે કોડીનાર ખાતે એગ્રો ઈનપુટ ડીલરો માટેનો એક દિવસીય વેબીનાર યોજાયો ૧૩/૧૦

Image
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સંયુક્ત ઉપક્રમે કોડીનાર ખાતે એગ્રો ઈનપુટ ડીલરો માટેનો એક દિવસીય વેબીનાર યોજાયો   ગીર સોમનાથ તા.૧૩, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), ગીરસોમનાથનાં સંયુક્ત ઉપક્રમે કોડીનાર કેવીકે ખાતે કપાસમાં ગુલાબી ઇયળ અને મકાઈમાં ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે ઓન લાઇન વેબીનાર યોજાયો હતો.    આ વેબીનારમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ શ્રી ડી.બી.ગજેરાએ ખાસ કરીને એગ્રો ઈનપુટ ડીલરોને ન માત્ર ધંધાકીય રીતે પરંતુ ખેડૂતોના કલ્યાણ માટે પણ સાચુ માર્ગદર્શન આપ્યું હતું. નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી ડી.એચ.ગઢીયાએ હાલની ગીરસોમનાથ જિલ્લાની કપાસનું વાવેતર કરતા ખેડૂતોની પરિસ્થિતી તથા અન્ય મુશ્કેલીઓની ચર્ચા કરી હતી.   વૈજ્ઞાનિક અને કેવીકેના વડા શ્રી જીતેન્દ્ર સિંહે હાલમાં સાંસદમાં મંજૂર થયેલા કૃષિ બીલની ઝાંખી રજૂ કરી હતી. શ્રી મનીષભાઈ ગુપ્તા, એરિયા મેનેજર, મોન્સેન્ટોએ પણ આ તકે ઉદબોધન કર્યું હતું. પાક સરંક્ષણ  વિષય નિષ્ણાંતશ્રી આર.ટી.રાઠોડે ગુલાબી ઇયળ તેમજ ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે વિગતવ...

સૌરાષ્ટ્ર સેતુ સમાચાર ( રાજકોટ) તંત્રી અર્જુનભાઈ ખેર ના સુપુત્ર નો જન્મ દિવસ.

Image
પ્રેમ સ્ટીલ વાળા અર્જુનભાઈ ખેરના લાડકવાયા પુત્ર તરૂણ નો આજે જન્મદિવસ  મુળ વતન મહુવા હાલ રાજકોટ નિવાસી ક્યુટ બોય તરૂણ નો આજે જન્મદિવસ છે. આજે 2 વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે  માતા વીણાબહેન, પિતા અર્જુનભાઈ,  દાદા સ્વ. જેઠાભાઈ, દાદી મંગુબહેન,  કાકા ભીમભાઈ,કાકી ભાવનાબહેન અને મોટા બહેન ભકિતબહેન સાથે કોરોના મહામારી દરમિયાન પોતાના  જન્મદિવસ ની સાદગી પુર્વક ઉજવણી કરશે  જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે 9714345444 સંપર્ક કરો

ssnews bhavnagar

Image
* પ્રેસનોટ * * તા.૦૧/૧૦/૨૦૨૦ * * છેલ્લાં એક વર્ષથી અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી *       * અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય * સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી * પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના * ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ.  જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે  * અમરેલી સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-૮૪/૨૦૧૯ IPC કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એફ), ૩૭૬(૨)(એન),૩૭૬(ડી), ૩૭૭,૩૫૪, ૩૫૪(ક),૩૫૪(ખ),૩૫૪(ઘ),૩૫૨,૩૪૨,૩૨૩,૫...

જૂનાગઢ રોપવે.

Image
એશિયાનો સૌથી મોટો રોપ વે શરૂ થાય તે પહેલા અનેક સવાલો થી ઘેર આયો કોંગ્રેસના ધારાસભ્ય એ ઉઠાવ્યો વાંધો ગિરનાર રોપ-વે શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે  જૂનાગઢના કોંગી ધારાસભ્ય એ રોપ-વે ને લઇ ઘણી સુવિધા પૂરી કરવા માંગણી કરતા ફરી એકવાર રોપ વે શરૂ થવાને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ગિરનાર રોપ-વે દ્વારા દર કલાકે 800 પ્રવાસીઓ ને અંબાજી મંદિરે પહોંચાડવામાં આવશે ક્યા બે હજાર જેટલા લોકો એકસાથે ભેગા થઈ શકે કે ઉભા રહી શકે તેવી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા રોપ વેનો અપર ટેશન અંબાજી મંદિર પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી નથી ગિરનાર ઉપર પોલીસ ચોકી પણ હજુ સુધી બનાવવામાં નથી આવી પુરીનલ બનાવવામાં આવ્યા નથી આરોગ્ય માટે પ્રાથમિક સુવિધા માટેની વ્યવસ્થાઓ હજુ સુધી કરવામાં આવી નથી આવી અનેક માંગણીઓ લઈ ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પત્ર લખીને માંગ કરવામાં આવી છે તમામ સુવિધાઓ પૂર્ણ થયા બાદ જ ગિરનાર રોપ-વે શરૂ થાય તે દર્શનાર્થીઓ અને પ્રવાસીઓના હિતમાં છે

પરશુરામ પાર્ક ભાવનગર

Image
*વિભાવરીબેન દવે ના સફળ પ્રયાસ થી ભાવનગર સ્થિત સુભાષ નગર ફરતી સડક વિસ્તારમાં નવ નિર્માણ થનાર ગાર્ડન ને ભગવાન પરશુરામ પાર્ક નામાકન*  દરેક સમાજ ને સાથે લઈને ચાલનારા,કંઈક અલગ-નવું તથા સર્વેપ્રથમ કાર્ય કરવામાં જેમનું નામ મોખરે આવે છે.તેવા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી વિભાવરીબેન દવેના સફળ પ્રયાસથી ભાવનગર સ્થિત સુભાષનગર શહેરની ફરતી સડક વિસ્તાર અંદાજીત.રૂ..૧.૦૦ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર ગાર્ડનને ભગવાન પરશુરામ પાર્ક નામકરણ કરાવી આપવાથી. ભાવનગરના લોકોની લાંબા સમયની માંગણી સંતોષવા બદલ ભાવનગર ના બ્રહ્મ સમાજ અગ્રણીઓ..પરેશભાઈ પંડ્યા.અનિલભાઈ ત્રિવેદી.રાજુભાઈ પંડ્યા(દામુ) પારુલ બેન ત્રિવેદી.જીતુભાઈ બોરીસાગર. ગૌતમભાઈદવે.તેજસભાઈ જોષી.કુલદીપ ભાઈ પંડ્યા.શશીભાઈ તેરૈયા.ડો.મહેન્દ્ર મહેતા.નીતિન ભાઈ ભટ્ટ.. ભાર્ગવ ભાઈ ભટ્ટ .સહ.વિસેશ...આગેવાનો સહિત ના સામાજિક,આગેવાનો ની મહેનત રંગલાવી..માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષે ની લાગણી અનુભવે છે..