Posts

Showing posts from December 6, 2020

ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી કાર્યક્રમ યોજાયો*

Image
*ભાવનગર જિલ્લા ના  મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી કાર્યક્રમ યોજાયો*       આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી  કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ O B C ના  ઉમેશભાઈ મકવાણાના  અધ્યક્ષ સ્થાને યોજાયો હતો            આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ  શામજીભાઈ મકવાણા સૌરાષ્ટ્ર  ઇસ્ટ ઝોન ના સહપ્રભારી  અનુપ શર્મા  તેમજ ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી  બાવચંદભાઈ ભાલીયા તેમજ જિલ્લાના આગેવાનો હાજર રહેલ             ત્રિવેઘી  કાર્યક્રમમાં આમ આદમી જન સેવા કેન્દ્ર  મહુવાનું ઓપનિંગ તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ના નિર્માણ દિન નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર કરવામાં આવે તેમજ દિલ્હી સ્થિત  ચાલતા કિસાન આંદોલન ને મહુવાના આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે  તેમજ મહુવા તાલુકાના  પ્રમુખ તરીકે વિનયભાઈ  બારૈયા  ની નિમણૂક કરેલ છે ...

🚩 *જય જય શ્રી રામ* 🚩🚩 *આજે 6 ડીસેમ્બર શૌર્ય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવા ધ્વજ ફરકાવી આતિશબાજી કરી કાર્યક્રમની ઉજવણી કરેલ છે*🚩 *લિ.વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રખંડ પાલનપુર*

Image
🚩 *જય જય શ્રી રામ* 🚩 🚩 *આજે 6 ડીસેમ્બર શૌર્ય  દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ નગર પ્રખંડ પાલનપુર દ્વારા ગુરૂનાનક ચોક ખાતે તથા દિલ્હી ગેટ ચોક ખાતે ભગવા ધ્વજ ફરકાવી   આતિશબાજી કરી કાર્યક્રમની ઉજવણી કરેલ છે*🚩                *લિ.વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રખંડ પાલનપુર*

કોળિયાક ના યુવાન ની જસપરા ગામ ના દરિયા કિનારે થી લાશ મળી આવી.

Image
*કોળિયાક ના યુવાન ની જસપરા ગામ ના દરિયા કિનારે થી લાશ મળી આવી*  ભાવનગર જીલ્લાના કોળિયાક ખાતે રહેતા મુકેશભાઈ હરજીભાઇ સોલંકી નામ ના યુવાન ની તળાજા તાલુકા ના જસપરા માંડવા ગામ ના દરિયા કિનારા નજીક થી લાશ મળી આવી હતી જ્યાં સ્થાનિક લોકો દ્વારા આ ઘટના અંગે ની જાણ પોલીસ ને કરવામાં આવતા અલંગ મરીન પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી લાશ નું સ્થળ પર પંચનામું કરી લાશ ને પી.એમ અર્થે તળાજા હોસ્પિટલ ખાતે મોકલી આગળ ની તપાસ હાથ ધરી.    *રિપોર્ટર:-એ કે સોલંકી*