Posts

Showing posts from September, 2020

રેપિડ ટેસ્ટ રંઘોળા

Image
*રંઘોળા મા ગઈ કાલે 41 રેપિડ ના સેમ્પલો લેવાયા જેમાં 3 વ્યક્તિ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.*   છેલ્લા કેટલાક સમયથી કોરોના ની મહામારી આખા વિશ્વમાં ચાલી રહી છે અને છેવાડાના ગામો સુધી પણ આ રોગ પહોંચી ગયો છે જ્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ગઈ કાલે 41 રેપિડ ના સેમ્પલો લેવાયા જેમાં 3 વ્યક્તિ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને હાલ મા હોમ આઇસોલેશન માં રાખી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડૉ કેશવ મકવાણા,સુપરવાઈઝર ૠષિ ભાઈ શુક્લ, જાવેદભાઈ દસાડીયા,દક્ષા બેન પંડ્યા fhw,રાજદીપ સિંહ rbsk ફાર્મા.સરપંચ શ્રી શશીભાઈ ભોજ, ઉકાભાઈ કોતર, તથા આશા બહેનો ના સહયોગ થી આ કેમ્પ યોજાયો હતો તસવીર :- *અભિષેક પંડિત રંઘોળા*

ભાવનગર ની અનોખી કહાની.

Image
ભાવનગર હોસ્પિટલ ખાતે હાર્ટ એટેક થી મૃત્યુ પામેલા દર્દી ને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી આજ રોજ ભાવનગર સર્ટીહોસ્પિટલ ખાતે     ઉના ગામના મોટા કોળી વાળના દેવાભાઈ રાઠોડ ને એટેક આવે જતા સર્ટિહોસ્પિલમાં મૃત્યું પામેલા દેથ બોડી રિપોર્ટ ના લીધે રાત ના આપવાના હતા તો ભાવનગર શહેર કૉંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલના  પ્રમુખ તોસિફ પઠાણ  તેમજ  ભાવનગર જિલ્લા હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટિ ના જિલ્લા પ્રમુખ કેતન વાઢેર હોસ્પિટલમાં માં તાત્કાલિક જય ને દેથ બોડી તેમના સબંધી ને સાંજના 4 કલાકે  દેથ બોડી અપાવેલ છે તેમજ તેમને એમ્બ્યુન્સ અહીં થી ઉના જાવા માટે ની વ્યવસ્થા કરાવી આપેલ . આ પુનિયના કામ માં મારા ખાસ મિત્ર  ભાવનગર જિલ્લા મહામત્રી બચુભાઇ  ભીખાભાઇ ભાલીયા એ માનવતા દાખવી મારો કોન્ટેકટ કરી અમને જાણ કરેલ હું  તોસિફ પઠાણ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ હેલ્થ  હોસ્પિટલ કમિટિ  તેમજ મારા સાથી મિત્ર ભાવનગર જિલ્લા કૉંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટિ ના પ્રમુખ કેતન વાઢેર હાજર રહેલ રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

તાલાલા તાલુકાનાં માધુપુર(ગીર) ગામના રહેવાસી ચંપાબેન મેઘજીભાઈ પરમાર તેમના શ્વાસ સંસ્થા-સોમનાથ મા બીજા સમૂહલગ્નમા તેમના લગ્ન થયાં હતા.

Image
તાલાલા તાલુકાનાં માધુપુર(ગીર) ગામના રહેવાસી ચંપાબેન મેઘજીભાઈ પરમાર તેમના શ્વાસ સંસ્થા-સોમનાથ મા બીજા સમૂહલગ્નમા તેમના લગ્ન થયાં હતા. આ દીકરી મંદબુદ્ધિ થી વિકલાંગ છે.તેમનુ કોઈ કારણસર તેમને મેડિકલ સર્ટિફિકેટ મળી શકે તેમ ના હતું. તેના કારણે તેમને સમાજ સુરક્ષા વિભાગ માથી વિકલાંગ લગ્નસહાય મળી શકે તેમ ના હતી.પણ માધુપુર(ગીર)ના ઉત્સાહી અને નાનાં માણસોના કામો ને પોતાના કામો સમજીને કાર્ય કરનાર કર્તવ્યનિષ્ઠ સરપંચશ્રી નવનિયુક્ત તાલાલા(ગીર) ભાજપાના તાલુકા પ્રમુખશ્રી વિમલભાઈ વાડોદરિયા એ આ કામગીરીમા અંગત રસ લઈ ને કામ પુર્ણ કરેલું છે.શ્વાસ સંસ્થા ના પ્રમુખશ્રી અને તમામ સભ્યોશ્રી આપનો ખુબ ખુબ આભાર માને છે. દિલ થી આભાર વિમલભાઈ માન્યો હતો રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન પર R.O પ્લાન્ટ નો ઉગ્ર વિરોધ મહિલાવો રણચંડી બની આવી મેદાને.

Image
સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન પર R.O પ્લાન્ટ નો ઉગ્ર વિરોધ મહિલાવો રણચંડી બની આવી મેદાને. આખું ગામ વિરોધ માં છતાં તંત્ર દ્વારા કાર્યવાહી વિરોધ કરી રહેલ ગ્રામજનો ની વ્હારે જાહેર માં આવવા આગેવાનો મુંઝવણમાં મુકાયા હતા ગામ ના ગૌચર બચાવવા રાજકીય સામાજિક આગેવાનો નો સહકાર ના મળતા ગામની મહિલાઓ નો નવતર પ્રયોગ અપનાવ્યો હતો જેથી સોશીયલ મીડિયા ના સહારે આગેવાનો ને લીધા ઉધડા ધરણાં પર બેસેલ ગામ ની મહિલાઓ દ્વારા રાજકીય અને સામાજીક આગેવાનો ને ફોન પર મદદ ની દુહાર માજી કેબિનેટ મંત્રી, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા તાલુકા ના આગેવાનો સાથે ટેલિફોનિક વાત ની ઓડિયો કલીપ સોશિયલ મીડિયા માં વાયરલ. જેથી વાયરલ ઓડિયો કલીપ ને પગલે રાજકીય સામાજીક આગેવાનો ખુલ્લા પડ્યા હતા છેલ્લા પાંચ દિવસ થી ગ્રામજનો ઘરણાં સાથે કરી રહ્યા છે વિરોધ છતાં પણ ખાનગી કંપની દ્વારા પોલીસ રક્ષણ મેળવી જમીન નો કબ્જો મેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા આવી રહ્યા છે.    કોઈ કદાવર આગેવાન ઝાલા વડોદરા ની મહિલાવો ના સહારે કેમ ના આવ્યા ? શામાટે ? આ દેશની નારીને રણચંડી બનવા મજબુર કરાય રહી છે ? કોને લાભ ? કો...

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળી જેમાં કેશુભાઈ પટેલને વધુ એક એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે જેની જાહેરાત કરવામાં આવી.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની  બેઠક મળી જેમાં કેશુભાઈ પટેલને વધુ એક એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે જેની જાહેરાત કરવામાં આવી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આજે સાંજે 6 કલાકે ઓનલાઈન બેઠક મળી હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી બેઠકમાં ઓનલાઇન હાજરી આપી હતી. સોમનાથ ટ્રસ્ટના ઓનલાઇન બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં સોમના ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ વધુ એક વર્ષ માટે રહેશે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, જેડી પરમાર અને સેક્રેટરી પી.કે.લેહરી જોડાયા. બેઠકમાં સોમનાથ ટ્રષ્ટના આવક-જાવકનો હિસાબ પણ રજૂ કરવામાં આવ્યો જેમાં ગત વર્ષે આવક 46.29 કરોડની આવક તો  35.80 કરોડની જાવક પણ થઈ હતી. બેઠકમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી, અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2.62 કરોડની સહાય પણ કરવામાં આવી, સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં પણ 1 કારોડનજ દાન આપવામાં આવ્યું છે રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

ભાવનગર ના વિજયરાજનગરમા સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે

Image
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ભાવનગર ના વિજયરાજનગરમા સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૂથ્વીરાજસિંહ જાડેજા એ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા(ઉ.વ.18)અને યશસ્વીબા(ઉ.વ.11)સાથે સામૂહિક આપઘાત કયૉ છે.રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી જિંદગી ટુંકાવી લીધાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે પોલીસ નો કાફલો દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.જો કે,એકજ રિવોલ્વરમાંથી પરિવાર ચાર સભ્યો કેવી રીતે એકસાથે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે તે મૂંઝવતો સવાલ પોલીસમાં ઉઠ્યો છે.   એકજ રિવોલ્વરમાંથી ચાર વ્યક્તિ આપઘાત કેવી રીતે કરી શકે?  એકજ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે તે સવાલ ઉઠ્યો છે.કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કયુઁ હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત   કયૉ ની પણ ચચૉ લોકોમાં થઈ રહી છે. આ મુદ્દાએ પોલિસને મુંઝવણ મુકી છે.    રીપોર્ટર:-એ કે સોલંકી ભાવનગર ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ પેપર  તંત્રી મયુર ભાઈ જાની ૮૩૪૭૩૨૦૬૮૧  સહ તંત્રી .મૂળશંકર જાળે...

ssnews bvn ૧૪/૦૯/૨૦ સમય.૧.૧૦ am

Image
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ વન્યપ્રાણી  શેળો નો ગેરકાયદેસર વેપાર કરતા ઈસમો ઝડપાયા અંધશ્રદ્ધા મા આવી વેપાર કરતા 5 ઈસમો ફોરેસ્ટ વિભાગે પકડી પડ્યા વન્ય પ્રાણી શેળા નો તાંત્રિક  વિધિ કરવા વેપાર કરતા  ઈસમો ઝડપાયા મહુવા ફોરેસ્ટ ઓફિસરે 5 ઈસમો ને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી પત્રકાર રાજકુમાર પરમાર મહુવા ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ભાવનગર ના નવા dysp વિશે . ભાવનગર ના dysp તરીકે ગુજરાત ના સૌથી નાની ઉંમર ના IPS માત્ર 22 વર્ષ ના  એવા સફીન હસન સાહેબ ની  નિમણૂક.. રિપોર્ટ. મૂળશંકર જાળેલાં. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ *એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથાએલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ...

એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

Image
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ *એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથાએલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ. આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાખફનાં માણસો પોલીસ ઇન્સ શ્રી ની સુચના મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશન વિસ્તાટરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગારીયાધાર વાલમ સ્કુલ પાસે પંહોચતા *પો.કોન્સ. શક્તિસિંહ જે. સરવૈયાને* બાતમીરાહે હકીકત મળેલ કે પરવડી ગેઇટ પાસે એક ઇસમ ઉભો છે. અને તેની પાસે બીલ વગરના મોબાઇલ ફોન છે અને તે વેચવા માટે આવવાનો છે. તેવી ચોક્કસ બાતમી મળતા પરવડી ગેઇટ પાસે આવતા બાતમી વ...

સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ.//એસ એસ ન્યૂઝ //13/09/20//

Image
સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ                 ઝીંઝુવાડા ગામમાં આવેલ વચ્છરાજદાદાના સ્થાનકમાં જયારે આ જગ્યા ઉપર નાતજાતના ભેદભાવ વગર ભાવિકો આવે છે અને માથુ ટેકાવી અને ઈતિહાસ ગવાહી આપતો હોય એવો અહેસાસ અનુભૂતી આજે પણ ભાવિકો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વચ્છરાજ બેટ રણમાં આવેલ જગ્યાનો ઐતિહાસિક વિગતો જાણવા મળી રહી છે.            સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા વચ્છરાજ બેટ રણ આવેલ છે. આ જગ્યામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિર વચ્છરાજ દાદાનું મંદિર પણ આવેલું છે. આ રણમાં જયારે માનવીને શોધવા છતા છાયડો ન મળે પીવા માટે પાણી પણ ન મળે એવા આ સ્થાનકમાં દુર્ગમરણમાં પાણીની અછત વચ્ચે પણ અહીની ધરતી ધરામાંથી મીઠું પાણી આપમેળે બહાર આવે છે જે પણ ચોવીસ કલાક આ ધરા મીઠા પાણી આપી રહી છે અને વળી આ જગ્યામાં પાંચ હજારથી પણ વધુ ગૌવંશનો નિભાવ પણ થઈ રહ્યો છે. આ જગ્યા ઉપર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ જગ્યા ઉપર આવતા હજારો યાત્રાળુઓની માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ગૌમા...

સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ

Image
સૌરાષ્ટ્ર સેતુ વરતેજ પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજ ઉભા કરવાના ગુન્હામાં લિસ્ટેડ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફનાં માણસો વરતેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ.સંજયભાઈ ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. ઘનશ્યામભાઈ ગોહિલ ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, *વરતેજ  પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૪૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૭૧,૪૬૭,૪૬૮,૪૭૫,૧૨૦(બી) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નિતેશ ભાઈ ઉર્ફે મીતેશભાઈ મકાભાઈ બારૈયા  રહે.ઘોઘારોડ ગાયત્રીનગર  ભાવનગર વાળો ના...

સૌરાષ્ટ્ર સેતુ //૧૨/૦૯/૨૦// બ્રેકિંગ ન્યુઝ.

Image
સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ પોર્ટલ. *રંઘોળા નજીક આવેલો ભવસાગર ડેમ બીજી વાર ઓવર ફ્લો થયો* ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલ ભવસાગર ડેમ આ સિઝન મા સતત ઉપર વાસ મા પાણી નિ આવક વધતા રંઘોળા ડેમ આજે વહેલી સવારે સતત બીજી વાર ઓવર ફ્લો થયો હતો અને આ ડેમ નો એક દરવાજો ખુલ્યો હતો ઉપર વાસ મથી પાણી નિ આવક વધતા ડેમ મા બધાં દરવાજા મથી પાણી પડી રહ્યું છે. રિપોર્ટ :- *અભિષેક પંડિત રંઘોળા* ~~~~~~~~~~~~~~~~~~~~~ *રાજકોટ મધ્યસ્થ જેલ માંથી પેરોલ જંપ કરેલ ખુને કેસનો પાકા કામની સજા પામેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ  ભાવનગર*   ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપી ઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર  છુટેલ ...

સૌરાષ્ટ્ર સેતુ

* સોરઠ ની ધરા સૌરાષ્ટ્ર ની ધરતી લોકો ની સાથે લોકોના સંગાથે આપનું એક માત્ર વિકલી ન્યૂઝ પેપર  અને સોશિયલ આવૃત્તિ ડેઇલી સૌરાષ્ટ્ર સેતુ  ન્યૂઝ  1.લાખ 50 હજાર લોકો સુધી પહોંચતું સૌરાષ્ટ્ર સેતુ  ન્યૂઝ * * દરેક તાલુકા અને જિલ્લા માં રિપોર્ટર ની નિમણૂક કરવાની હોવાથી નીચેના નંબર ઉપર સંપર્ક કરો * * સૌરાષ્ટ્ર સેતુ માં  પત્રકાર બનવા ની ઉત્તમ તક * 9510713838

દિલદાર જિંદગી જીવવાની મિસાલ એટલે ભિખા દાદા

Image
*દિલપચ્ચ જીદગી જીવવાની મિસાલ એટલે ૧૦૯વર્ષ ના ભીખાદાદા* *જીવનમાં અનેક સંઘર્ષ નોટ આઉટ રહેલા દાદા પાંચમી પેઢીના બાળકો સાથે આનંદ લઇ રહ્યા છે* *આજે એમની મુલાકાત કરી અનેઆ ભાગદોડ વાળી જિંદગી માં અને રાસાયણિક દવા અને ખાતરના ઉપયોગમાં   કોણ જાણે  ક્યારે જીવન ચાલ્યું જાય એ નક્કી નથી આપણે તો આપણા માટે તો પાંચ દાયકા કાઢવા અઘરા બની જશે ત્યારે આજે  વાત કરવી છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ની વાવડી ગામે રહેતા 109 વર્ષના દાદાએ દિલ સ્પર્શ જિંદગી જીવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જીવનમાં અનેક સંઘર્ષ બાદ અને દસ દાયકા પછી પણ નોટ આઉટ પહેલા ભીખા દાદા પોતાની પાંચમી પેઢીના બાળકો સાથે બાળક બનીને આણંદ કરી રહ્યા છે*              *ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામે રહેતા 109 વર્ષના ભીખાભાઈ હરિભાઈ યાદવ નાની ઉંમરમાં ખુબ જ  ચડાવ ઉતાર જોયા છે નાનપણમાં જ માતા અને પિતાનું બંનેનું મૃત્યુ પસી  પોતાની ઉપર આવી પડેલી આફતનો સામનો કરીને  પોતાની બે બહેનો અને એક ભાઈની જવાબદારી સાથે જીવનની દોર  સંભાળી અને જિંદગીના આ સંઘર્ષમાં હ...