Posts

Showing posts from September 12, 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ.//એસ એસ ન્યૂઝ //13/09/20//

Image
સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ                 ઝીંઝુવાડા ગામમાં આવેલ વચ્છરાજદાદાના સ્થાનકમાં જયારે આ જગ્યા ઉપર નાતજાતના ભેદભાવ વગર ભાવિકો આવે છે અને માથુ ટેકાવી અને ઈતિહાસ ગવાહી આપતો હોય એવો અહેસાસ અનુભૂતી આજે પણ ભાવિકો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વચ્છરાજ બેટ રણમાં આવેલ જગ્યાનો ઐતિહાસિક વિગતો જાણવા મળી રહી છે.            સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા વચ્છરાજ બેટ રણ આવેલ છે. આ જગ્યામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિર વચ્છરાજ દાદાનું મંદિર પણ આવેલું છે. આ રણમાં જયારે માનવીને શોધવા છતા છાયડો ન મળે પીવા માટે પાણી પણ ન મળે એવા આ સ્થાનકમાં દુર્ગમરણમાં પાણીની અછત વચ્ચે પણ અહીની ધરતી ધરામાંથી મીઠું પાણી આપમેળે બહાર આવે છે જે પણ ચોવીસ કલાક આ ધરા મીઠા પાણી આપી રહી છે અને વળી આ જગ્યામાં પાંચ હજારથી પણ વધુ ગૌવંશનો નિભાવ પણ થઈ રહ્યો છે. આ જગ્યા ઉપર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ જગ્યા ઉપર આવતા હજારો યાત્રાળુઓની માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ગૌમા...

સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ

Image
સૌરાષ્ટ્ર સેતુ વરતેજ પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજ ઉભા કરવાના ગુન્હામાં લિસ્ટેડ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફનાં માણસો વરતેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ.સંજયભાઈ ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. ઘનશ્યામભાઈ ગોહિલ ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, *વરતેજ  પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૪૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૭૧,૪૬૭,૪૬૮,૪૭૫,૧૨૦(બી) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નિતેશ ભાઈ ઉર્ફે મીતેશભાઈ મકાભાઈ બારૈયા  રહે.ઘોઘારોડ ગાયત્રીનગર  ભાવનગર વાળો ના...

સૌરાષ્ટ્ર સેતુ //૧૨/૦૯/૨૦// બ્રેકિંગ ન્યુઝ.

Image
સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ પોર્ટલ. *રંઘોળા નજીક આવેલો ભવસાગર ડેમ બીજી વાર ઓવર ફ્લો થયો* ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલ ભવસાગર ડેમ આ સિઝન મા સતત ઉપર વાસ મા પાણી નિ આવક વધતા રંઘોળા ડેમ આજે વહેલી સવારે સતત બીજી વાર ઓવર ફ્લો થયો હતો અને આ ડેમ નો એક દરવાજો ખુલ્યો હતો ઉપર વાસ મથી પાણી નિ આવક વધતા ડેમ મા બધાં દરવાજા મથી પાણી પડી રહ્યું છે. રિપોર્ટ :- *અભિષેક પંડિત રંઘોળા* ~~~~~~~~~~~~~~~~~~~~~ *રાજકોટ મધ્યસ્થ જેલ માંથી પેરોલ જંપ કરેલ ખુને કેસનો પાકા કામની સજા પામેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ  ભાવનગર*   ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપી ઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર  છુટેલ ...