Posts

Showing posts from November 20, 2020

પાવર ઓફ નેટવર્ક ગ્રૂપ નાં પ્રમુખ શ્રી શ્રવણસિંહ ડાભી ( સરપંચશ્રી ધોરી ગ્રામ પંચાયત ) નવાં વર્ષ નિમિત્તે મોં મીઠું કરાવવામાં આવ્યું

Image
આજ રોજ પાવર ઓફ નેટવર્ક ગ્રૂપ નાં પ્રમુખ શ્રી શ્રવણસિંહ ડાભી ( સરપંચશ્રી ધોરી ગ્રામ પંચાયત ) તેમજ સામાજિક કાર્યકર રાજેશકુમાર એલીયા વિજય વાલમીયા, આર ડી ભાટિયા સાહેબ , કિસ્મતસિંહ ડાભી દ્વારા ડો. હિતેશભાઈ ચૌધરી ( રાષ્ટ્રીય કારોબારી સભ્ય યુવા ભાજપ ) નુ નવાં વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હિતેશભાઈ ચૌધરી સાહેબ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ નવાં વર્ષ નિમિત્તે મોં મીઠું કરાવવામાં આવ્યું , હિતેશભાઈ ચૌધરી સાહેબ જીવનમાં ઉતરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી

શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.

Image
જય માં ભવાની , જય માં કરણી 🙏 જય માં ભારતી , જય હિન્દ 🇮🇳   CRPF બટાલિયન 205 માં કોબ્રા કમાન્ડો તરીખે ફરજ બજાવતા કોડીનાર ના વતની રાજપૂત બંધુ *શહીદ વીર જવાન સ્વ શ્રી અજીતસિંહ જગુભા પરમાર* નો પાર્થિવ દેહ એમના માદરે વતન કોડીનાર જવા રાજકોટ થી આજ રાત્રે 11:00 વાગ્યે પસાર થયો હતો એમના પાર્થિવ દેહ ના દર્શન વંદન કરવા તથા હુલહાર કરીને અનેક ક્ષત્રિય રાજપૂત બંધુઓ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બંધુઓ એ શિવશક્તિ હોટલ કુવાડવા રોડ માન સન્માન પૂર્વક રાજકોટ થી વિદાય આપી હતી.કાલ સવારે વીર જવાન ની અંતિમ યાત્રા કોડીનાર ખાતે સવારે નીકળશે.  શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.એમના આગામી દિવસ માં શુભ લગ્ન હતા. ટ્રેન માં મુસાફરી દરમિયાન એમનો સામાન મુંબઈ પહોંચી ગયો અને અજીતસિંહ પરમાર નો સંપર્ક પરિવારજનો થી તૂટી ગયો હતો. રેલવે મંત્રાલય નો ટ્વીટર દ્વારા સંપર્ક કરતા બીજા દિવસે જવાન નો મૃતદેહ તા.14/11/2020 ના રોજ મધ્યપ્રદેશ ના રતલામ પાસેના અલોટ પાસે થી મળ્યો એવી જાણ થઈ. અહીંથી પરિજનો અલોટ...