Posts

Showing posts from January 16, 2021

ભાવનગર માં આજે તારીખ ૧૬/૦૧/૨૦૨૧. ના રોજ ભાવનગર મા છ સ્થળો પર કોરોના રસીકરણ શરૂ કરવામાં આવી...

Image
ભાવનગરમાં આજે છ સ્થળો પર કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ જેમાં આખલોલ જકાતનાકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભાવનગર ખાતે ભાવનગર ના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ડો.ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિ માં શુભારંભ કરવામાં આવ્યો અને વિભાવરી બેન દવે,જીતુભાઇ વાઘાણી જુદા જુદા સેન્ટર પર ઉપસ્થિતિ રહ્યા હતાં. *પ્રથમ દિવસે ભાવનગર જિલ્લામાં કુલ 409 લોકોએ મેળવ્યું કોરોના વેક્સીનનું સુરક્ષા કવચ* સમગ્ર ભારત દેશમાં આજથી રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. સૌપ્રથમ આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટર્સ, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને રસી આપવાનું નિર્ધારિત કરાયું છે. ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેરમાં 3 જગ્યાએ તેમજ તલગાજરડા, બોરડા અને સોનગઢ ખાતે વેક્સિનેશનો પ્રારંભ આજરોજથી શરુ કરવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે ભાવનગર શહેરમાં સાંજના ૭ કલાક સુધીમાં યુ.પી.એચ.સી. શિવાજી સર્કલ ખાતે 82, યુ.પી.એચ.સી. આનંદનગર ખાતે 82 તેમજ યુ.પી.એચ.સી. આખલોલ ખાતે 51 મળીને કુલ 215 લોકોને રસી આપવામાં આવી છે. જયારે પી.એચ.સી. સોનગઢ ખાતે 71, તલગાજરડામાં 6...

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ના સરપંચ દ્વારા થયેલ મોટાપાયે કૌભાંડ ની એ.સી.બી.માં ફરીયાદ દાખલ થતા તકેદારી આયોગ ને તપાસ શરુ કરવા હુકમ કરતા એ.સી.બી.નિયામક.

Image
અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ના સરપંચ દ્વારા થયેલ મોટાપાયે કૌભાંડ ની એ.સી.બી.માં ફરીયાદ દાખલ થતા તકેદારી આયોગ ને તપાસ શરુ કરવા હુકમ કરતા એ.સી.બી.નિયામક. રિપોર્ટર રાજકુમાર પરમાર  જુના માલકનેશ  ગામે સરપંચ દ્વારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર  થતો હોવાથી અરજદાર અને જાગૃત પ્રેસ રિપોર્ટર મુકેશભાઈ વાઘેલા ને જાણ થતા અને બ્લોક ના ચાલુ કામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાથી જાણ થતા સ્થળ તપાસ કરવા તાલુકા વિકાસ અધીકારી ને લેખીત માં જાણ કરવામાં આવી જેથી તાલુકા વિકાસ અધિકારીએ રુબરુ તપાસ કરતા મોટાપાયે કૌભાંડ.ભ્રષ્ટાચાર સામે આવેલ હોય જેથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા તાત્કાલિક કામ બંધ કરવા હુકમ કરેલ અને સરપંચ દ્વારા કરેલ જુના કામો જેમકે ગટરલાઈન-સ્ટ્રીટલાઈટ-શમશાન ની દિવાલ-પાણી નો ટાકો  તેમજ આર.સી.સી.રોડ તેમજ વગેરે કામો ની રુબરુ માં તાલુકા વિકાસ અધિકારી સાહેબે તપાસ કરતા અનેક કૌભાંડ આચરેલ હોય જેનું પંચરોજ કરી અને અરજદાર દ્વારા એ.સી.બી નિયામક ને લેખીતમાં ફરીયાદ દાખલ કરેલ જેથી મદદનીશ મુ.મ.લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો.ગુજરાત રાજ્ય. અમદાવાદ વતી એ પંચાયત સચિવ ગ્ર...