Posts

Showing posts from January, 2025

Gujratnewsbvn Bhavenakaltak 29/01/25

Image
 

Bhavenakaltak gujratnewsmedia 28/01/25

Image
 Gujratnews media bhavneakaltak   

Gujratnews media bknews 28:1:2025

Image
  આરોગ્ય તંત્ર ભાવનગર અને નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા ઓછાં વજન વાળા સગર્ભા માતા નાં સુપોશિત માતા અભીયાન ને જબ્બર સફળતા. ગાંધીનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની મિટિંગમાં અગ્ર સચિવ શ્રી ધનંજય  દ્વિવેદી ની સૂચના થી ભાવનગર ના મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડો ચંદ્રમણી પ્રસાદ આરસી એચ ઑ ડોક્ટર કોકિલાબેન સોલંકી ની સૂચનાથી નોંધાયેલી સગર્ભા માતા પૈકી જેમનું વજન હાલ 36 કિલો કરતાં ઓછું છે તેના બાળકો જે જન્મે તે ઓછા ઓછા વજનવાળા જન્મે અને રોગપ્રતિકારક શક્તિ તેની ઓછી હોય તે તેના પરિવાર અને અને સમાજ માટે ભારરૂપ બનતા હોય છે તેને નિવારવા માટે તેની સમીક્ષા કરવામાં આવી અને તે માતાઓને પોષણયુક્ત આહાર કઈ રીતે પહોંચે તેનું સંકલન થાય તેવું આયોજન હાથ ધરાયું જેમા આ સુખડી વિતરણ માટે આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વેચ્છિક ભંડોળ ઊભો કરી અને આ માતાઓને પોષણ મળી રહે તેઓ પ્રેરણાદાયક પ્રયાસ જિલ્લા પંચાયત ભાવનગર આરોગ્ય શાખા તરફથી કર્યોઅને તેમા સેવાકીય કાર્ય કરતી સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર નું સંકલન કરી દાતા માંટે આયોજન અને કર્મચારી નો સહયોગ લેવાઇ રહ્યો છે આમ ભાવનગર જિલ્લા દ્વારા પ્રેરણાદાયક પ્...

Shivpuja rudraabhishek 2025

Image
Instagram  shashtriji official    Om namh shivay  Spiritual vibes daily gods blessings  Vaidik mantra puja types  1- shodsh upchar Shiv puja  2-abhishek puja  3-rudra Abhishek puja  4- laghurudra puja  5- homatmak laghu rudra puja & yagna  rudra abhishek  1. Read 'Ancient Science of Mantras' by Om Swami to learn about the origin of mantras from Lord Shiva. 2. Do a 23-min Rudram Abhishekam every day in the Kailasha till 26th Feb '25. This daily practice will help you connect deeply with the powerful Rudram verses and form a strong bond with Mahadev. Shiv photo What is Abhishekam? It is the ritual of making offerings like milk and curd in gratitude towards our Ishta.Immerse yourself in this practice and pray for universal well-being. Shantir Bhavatu!May Lord Shiva bless your effort.Just as we anoint our deity, a ritual too can be lovingly anointed Dakshina, a small monetary contribution. Through such a nob deed, we gathe...

કાલાવાડ મા હનુમાન જી સહિત દેવમંદિરો મા માઈક સેટ લગાડવામાં આવ્યા

Image
 અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે કાલાવડ નાં 11 મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠનાં માઇક સેટ લગાવવામાં આવ્યા    Riportara Dr smeet  patel  કાલાવડ શહેરમાં એક સાથે એક જ દિવસમાં 11 અલગ અલગ મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં માઈક સેટ લગાવવાનું ભગીરથ કાર્ય કરતું "કાલાવડ મંદિર વિકાસ સમિતિ” *વિશ્વ ફલક પર ગુંજશે કાલાવડનું નામ*  ------------- કાલાવડ બન્યું દેશનું પ્રથમ એવું શહેર જ્યાં એકસાથે 11 અલગ અલગ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં 11 માઇક સેટ લગાવવામાં આવ્યા. પ્રતિદિન સવાર અને સાંજના 6.30 કલાકે સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ આ ભગીરથ કાર્યમાં કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ અને સૌરાષ્ટ્રના છોટે સરદારના હુલામણા નામથી જાણીતા શ્રી સંજયભાઈ ડાંગરિયા - 21,000/- રૂપિયા (3 સેટ), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા - 13,800/- રૂપિયા (2 સેટ), કાલાવડ બાર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી શ્રી જયેશભાઈ વાઘાણી - 7000/- રૂપિયા (1 સેટ), શ્રી દેવરાજભાઈ સોલંકી - 7000/- રૂપિયા (1 સેટ), ભાજપ અગ્ર...

Bhavenakaltak

Image
           *સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે ઓશો ચેરનું ઉદ્દઘાટન *ઓશોની ભત્રીજી અને વિશ્વ વિખ્યાત ચિત્રકાર, લેખિકા પ્રતિક્ષા અપૂર્વાએ સમારોહને સંબોધિત કર્યો* *વિકસિત ભારતના નિર્માણ માટે વૈજ્ઞાનિકો અને અધ્યાત્મવાદીઓના સંતુલિત વ્યક્તિત્વની જરૂર છે: પ્રતિક્ષા અપૂર્વા  ------ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ ઓશોની દ્રષ્ટિ, સંદેશ અને મૂલ્યો પર અભ્યાસ અને સંશોધનમાં શ્રેષ્ઠતા માટે ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં આજે ઓશો ચેરની સ્થાપના કરવામાં આવી હતી. કોલેજ કેમ્પસમાં આયોજિત સમારોહના અતિથિ તરીકે ઓશોની ભત્રીજી અને વિશ્વ વિખ્યાત ચિત્રકાર અને લેખિકા પ્રતિક્ષા અપૂર્વએ સંબોધન કર્યું હતું. ઓશો સંઘમ ટ્રસ્ટ, વર્જીનિયા, યુ.એસ.એ. થી અનુદાનીત આ ચેર ઓશોના વિચારો થકી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં આત્મખોજ, સુસંવાદિતતા અને યોગનાં માધ્યમથી પરિણામલક્ષી પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે ઓશોનાં ભત્રીજી અને નેશનલ એવોર્ડ વિજેતા શ્રી પ્રતિક્ષા અપૂર્વ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઓશો સાથેના તેમના અનુભવો વિશે વાતો કરી અને "સીકીંગ" નામનુ...

brekingnews

Image
 bhavenakaltak 

Bhavenakaltak 15/1/25

Image
  Bhavena   kaltak ભાવનગર   જિલ્લા   કક્ષાના   ૭૬   મા   પ્રજાસત્તાક   પર્વની   ઉજવણી સિહોર   ખાતે   કરવામાં   આવશે ૦૦૦૦૦૦ જિલ્લા   કલેકટર   શ્રી   આર .  કે .  મહેતાની   અધ્યક્ષતામાં   પ્રજાસત્તાક   દિનની ઉજવણી   સંદર્ભે   બેઠક   યોજાઈ ૦૦૦૦૦૦ રાષ્ટ્રીય   પર્વ   ૨૬મી   જાન્યુઆરીની   ૭૬   મા   પ્રજાસત્તાક   પર્વની   જિલ્લા   કક્ષાની   ઉજવણીના સિહોર   ખાતે   કરવામાં   આવનાર   હોય   એ   અંગે   જિલ્લા   કલેકટર   શ્રી   આર .  કે .  મહેતાના અધ્યક્ષ   સ્થાને   સંબંધિત   અધિકારીઓ   સાથે   બેઠક   યોજવામાં   આવી   હતી .   કલેકટર   કચેરી   ખાતે   મળેલી   આ   બેઠકમાં   પ્રજાસત્તાક   પર્વના   અનુસંધાને   યોજાતા સાંસ્કૃતિક   કાર્યક્રમ   અને   ધ્વજવંદન   કાર્યક્રમ   મા...