આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી પાલનપુર ની સોસાયટીઓ માં રહેતા તમામ રહીશોના બિનજરૂરી કપડા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે એ અનુસંધાને ..
આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી પાલનપુર ની સોસાયટીઓ માં રહેતા તમામ રહીશોના બિનજરૂરી કપડા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે એ અનુસંધાને નવાગંજ રોડ પાસે આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા રહીશોના બિનજરૂરી કપડા એકઠા કરી પાલનપુર તેમજ બનાસકાંઠા ના તમામ જરૂરિયાત મંદ લોકો ને પાંચ લાખથી વધારે રહીશોના બિનજરૂરી કપડાં એકઠા કરી જરૂરિયાત મંદ અને અંતરિયાળ વિસ્તારના લોકોને મદદરૂપ બનવાનો સંકલ્પ કરવામાં આવ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોર ડો,સુરેન્દ્રભાઈ ગુપ્તા કિસાનમોરચાના પ્રદેશ પ્રમુખગિરીશભાઇ જગાણીયા પૂર્વ નગરપાલિકા પ્રમુખહસમુખભાઇ પઢિયાર આનંદબંગલો સોસાયટી પ્રમુખ લક્ષ્મણભાઈભટોળ નગરપાલિકા કોર્પોરેટર જાગૃતીબેનમહેતા ઠાકુરદાસ ખત્રી મનઅગ્રવાલ સાગરભાઇ જાની કમલેશ હભાઈ પરમાર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી કાર્યને બિરદાવી લોકોને મદદરૂપ બનવા નિસ્વાર્થ સેવા સંગઠને આશીર્વાદ આપી કાર્યને ઝડપથી આગળ વધારવા માટે અભિનંદન પાઠવ્યા
Comments
Post a Comment