મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા

* મંગલ મંદિર માનવ સેવા પરીવાર  બગોદરા *
એકતા ટ્રસ્ટ સુરત ના યુસુબભાઇ તથા તેમની ટીમ દ્વારા બગોદરા માનવ સેવા પરીવાર આશ્રમ ની ઓચીતાં મુલાકાત લીધી  મુલાકાત દરમ્યાન આશ્રમના પ્રમુખ દિનેશભાઇ લાઠીયા ને દુ:ખી બીનવારસી લોકોની સેવા - સાથે સારવાર કરી રહ્યા છે.તે બાબતે  બીરદાવ્યા તો બીજી બાજુ માનવ સેવાના પ્રમુખ  દિનેશભાઇ લાઠીયા તથા કાલુભાઇ ચાવડા ( પત્રકાર) દ્વારાએકતા ટ્રસ્ટ દ્વારા જે બીનવારસી ડેડ બોડીની અંતીમ સંસ્કાર કરવામાં આવે છે.કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ તે સેવાને બીરદાવી હતી ને બન્ને એકબીજાને દિલથી માનવ સેવાના કાર્યને આગળ ધપાવવા ચર્ચા વિચારણા કરી હતી ને એક બીજા નો આભાર વ્યક્ત કર્યો હતો
વધુમાં એકતા ટ્રસ્ટના યુસુબભાઈ એ જણાવ્યું હતું કે અમદાવાદ માં પણ બીનવારસી ડેડબોડીના અંતીમ સંસ્કાર કરવાનું કાર્ય શરૂ કરવા માટેની પંદર મીનીટ દિનેશભાઈ સાથે ચર્ચા કરવામાં  આવી હતી

દિનેશભાઇ લાઠીયા-માનવ સેવા પરીવારના પ્રમુખ
9978095159

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn