ખુશીયા બાંટતે ચલો ,અપની ખુશી દુગની હો જાયેગી", આ પંક્તિએ કેટલાય લોકોની જીંદગી બદલી નાખી છે, સેવા કાયૅ માટે કોઈપણ સમય યોગ્ય જ છે,
" ખુશીયા બાંટતે ચલો ,અપની ખુશી દુગની હો જાયેગી", આ પંક્તિએ કેટલાય લોકોની જીંદગી બદલી નાખી છે, સેવા કાયૅ માટે કોઈપણ સમય યોગ્ય જ છે,
નુતન વર્ષા તહેવારો નિમિત્તે
જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ
શ્રી માનવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઝુંપડપટ્ટી ના બાળકો ને પફ નાસ્તો કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ પ્રમુખ બંટીભાઈ ભુવા, શ્રી માનવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સ્મિતાબેન પટેલ, મહેશભાઈ વાડોદરીયા, ધર્મેશભાઈ ભુવા, વિપુલભાઈ રીબડીયા, હકાભાઈ ધિરુભાઈ સરધારા, ભુપતભાઈ પ્રગતાણી વગેરે ઉપસ્થિત રહી શ્રમિકોની ખુશીમાં સામેલ થયા હતા. જયહિન્દ.
Comments
Post a Comment