બગસરા પરશુરામ ધામ

ભગવાન શ્રી પરશુરામ દાદાને ફુલહાર વેચાતા ન લેવા પડે તે માટે આજે પરશુરામ ધામ મંદિર બગસરા ખાતે ગાર્ડન ફુલછોડ નું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે...લી. મુકેશ જોષી
પર્યાવરણ શુદ્ધ 
દરેક વ્યક્તિ નો સાથ સહકાર સાથે .

પર્યાવરણ જતન

પરશુરામ ધામ 

બગસરા માં દેવ પૂજન માટે દરેક પ્રકાર ના ફૂલ મળી રહે તે માટે વૃક્ષા રોપણ .

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn